Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જમાઈના મૃત્યુનો આઘાત સહન નહીં થતાં સાસુનું પણ અવસાન

જમાઈના મૃત્યુનો આઘાત સહન નહીં થતાં સાસુનું પણ અવસાન

09 August, 2012 05:15 AM IST |

જમાઈના મૃત્યુનો આઘાત સહન નહીં થતાં સાસુનું પણ અવસાન

જમાઈના મૃત્યુનો આઘાત સહન નહીં થતાં સાસુનું પણ અવસાન


 

mother-in-law



 


(સપના દેસાઈ)


મુંબઈ, તા. ૯



મુલુંડ (વેસ્ટ)માં જૈન રોડ પર આવેલા પ્રતાપ પૅલેસમાં રહેતા જાણીતા સમાજસેવક અને હાર્ડવેરનો બિઝનેસ ધરાવતા જિતેન્દ્ર શાહ (વલભીપુરવાળા)નું ગઈ કાલે સવારે લગભગ ૧૦ વાગ્યે હાર્ટઅટૅક આવતાં મૃત્યુ થયું હતું. મૂળ વલભીપુરના ઘોઘારી વીસા જૈન જ્ઞાતિના ૬૨ વર્ષના જિતેન્દ્રભાઈના અચાનક અવસાનને પગલે તેમના પરિવારજનો તો આઘાતમાં હતા જ, પણ ગઈ કાલે સવારે જ્યારે તેમની નનામી નીકળી ત્યારે છેલ્લા એક વર્ષથી તેમના પરિવાર સાથે રહેતાં તેમનાં ૭૫ વર્ષનાં સાસુ મધુકાન્તા અમૃતલાલ શાહ જમાઈના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યાં અને તેમને અટૅક આવ્યો હતો અને તેમનું તુરંત મૃત્યુ થયું હતું, જેને પગલે આખા મુલુંડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2012 05:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK