Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલેરિયાના દરદીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો : સુધરાઈ પર કેન્દ્ર સરકાર ખુશ

મલેરિયાના દરદીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો : સુધરાઈ પર કેન્દ્ર સરકાર ખુશ

06 November, 2011 02:14 AM IST |

મલેરિયાના દરદીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો : સુધરાઈ પર કેન્દ્ર સરકાર ખુશ

મલેરિયાના દરદીઓની સંખ્યામાં ૫૦ ટકા ઘટાડો : સુધરાઈ પર કેન્દ્ર સરકાર ખુશ


 

કેન્દ્રના આરોગ્ય વિભાગે પણ સુધરાઈએ લીધેલાં પગલાંની પ્રશંસા કરી છે તેમ જ આ વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરવા પણ જણાવવામાં આવ્યું છે જેથી દેશની અન્ય મહાનગરપાલિકાઓને એમાંથી શીખવા મળે. દર વર્ષે વર્ષાઋતુ દરમ્યાન વધતા જતા મલેરિયાના ઉપદ્રવને નાથવા આ વખતે સુધરાઈએ આગોતરાં પગલાં લીધાં હતાં. ઘરે-ઘરે જઈને લોહીની તપાસ, દવાનો છંટકાવ, જનજાગૃતિ તેમ જ વિવિધ જાગૃતિ-શિબિરોનું આયોજન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2011 02:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK