સાદગી માટે વિખ્યાત મનોહર પર્રિકર માત્ર ત્રણ કારના માલિક
તેઓ ત્રણ કારના માલિક છે. તેમની સ્થાયી સંપતિ ૧.૯૬ કરોડ રૂપિયાની અને અસ્થાયી સંપત્તિ ૧.૬૨ કરોડ રૂપિયાની છે. તેમનો ૫૮ લાખ રૂપિયાનો વીમો છે. તેમના પર ૩૬,૩૧,૩૯૯ રૂપિયાનું દેવું છે. છેલ્લાં બે વર્ષમાં તેમની સંપત્તિમાં અંદાજે ૪૧ લાખ રૂપિયાનો વધારો થયો છે.