Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોદી સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે એવો માણસ : કેશુભાઈ

મોદી સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે એવો માણસ : કેશુભાઈ

16 December, 2012 03:42 AM IST |

મોદી સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે એવો માણસ : કેશુભાઈ

મોદી સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે એવો માણસ : કેશુભાઈ






બે દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ સરક્રીક મુદ્દે વડા પ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. આ પત્ર જાહેર કરવાની બાબતમાં કેશુભાઈ પટેલે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી અને બંધારણને સ્પષ્ટ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનપદના શપથ લેવામાં આવે છે ત્યારે આ પ્રકારની વાતો ગોપનીય રાખવાના શપથ પણ આપવામાં આવે છે. મુખ્ય પ્રધાન વડા પ્રધાનને પત્ર લખે એ એક બંધારણીય ઘટના છે. એ જાહેર કરવું એટલે રાજનૈતિક ગુનો છે. આ પત્રમાં કંઈ એવું ખાસ નથી, પણ મોદી એવો માણસ છે જે પોતાના સ્વાર્થ ખાતર ગમે એ જાહેર કરી દે. પોતાની જાતને વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા આ માણસ માટે હું તો જનતાને કહીશ કે આવા માણસને વડા પ્રધાન બનાવીએ તો તે ગમે એવાં રાજકીય રહસ્યો ખુલ્લામાં જાહેર કરી દે. તેને મહત્વના પદે બેસાડવાની ભૂલ કોઈ દિવસ ન કરાય.’



Whatsapp-channel Whatsapp-channel

16 December, 2012 03:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK