Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાળિયાર કેસમાં ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ સલમાન ખાને માફી માગી

કાળિયાર કેસમાં ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ સલમાન ખાને માફી માગી

11 February, 2021 11:14 AM IST | Jodhpur

કાળિયાર કેસમાં ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ સલમાન ખાને માફી માગી

સલમાન ખાન

સલમાન ખાન


બૉલીવુડ અભિનેતા સલમાન ખાને તેના પર ચાલી રહેલા કાળિયારના શિકાર કેસમાં ખોટું સોગંદનામું જમા કરાવવા બદલ ગયા મંગળવારે માફી માગતાં આ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર સલમાને જણાવ્યું છે કે આ ભૂલથી થયું હતું.

સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે જણાવ્યું હતું કે, ૮ ઑગસ્ટ, ૨૦૦૩ના રોજ ભૂલથી અદાલતને ખોટી એફિડેવિટ સુપરત કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 11:14 AM IST | Jodhpur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK