Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પર્યટકોને આકર્ષવા માટે વીસ કરોડના ખર્ચે થશે જલિયાંવાલા બાગનું રિનોવેશન

પર્યટકોને આકર્ષવા માટે વીસ કરોડના ખર્ચે થશે જલિયાંવાલા બાગનું રિનોવેશન

02 January, 2020 10:57 AM IST | Amritsar

પર્યટકોને આકર્ષવા માટે વીસ કરોડના ખર્ચે થશે જલિયાંવાલા બાગનું રિનોવેશન

જલિયાવાલા બાગ

જલિયાવાલા બાગ


અંગ્રેજોએ જ્યાં અમાનવીય સિતમ ગુજારેલો એ અમૃતસરના જલિયાવાલા બાગને નવું કલેવર આપીને ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. હાલમાં પર્યટકો બાગના સીમિત વિસ્તારને જ જોઈ શકે છે, પરંતુ હવે અહીં સવારે નવથી રાતના નવ વાગ્યા સુધી ખુલ્લું રહેતું શહીદસ્થળ જોવા મળશે. એમાં મ્યુઝિકલ ફાઉન્ટન, ચાર ગૅલેરીઝ, સ્પેશ્યલ લાઇટિંગ, થ્રીડી થિયેટર અને લાઇટ ઍન્ડ સાઉન્ડ શો શરૂ થશે. આ બધા પાછળ વીસ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે. ભારતની સ્વતંત્રતાના અત્યંત કરુણ ઇતિહાસને હવે લોકો અલગ અંદાજમાં જોશે.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 10:57 AM IST | Amritsar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK