Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા હોવાના પુરાવાઓ

પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા હોવાના પુરાવાઓ

07 March, 2019 07:22 AM IST |

પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા હોવાના પુરાવાઓ

સેટેલાઈટ

સેટેલાઈટ


પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ પર ભારતીય વાયુસેનાના હુમલાઓને લઈને ઘણા વિપક્ષો સરકાર પાસે પુરાવાઓ માગી રહ્યા છે. આ સમગ્ર વિવાદ આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ બાદ શરૂ થયો હતો. એમાં ફોટોગ્રાફ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઍર-સ્ટ્રાઇક છતાં બાલાકોટમાં આવેલી છ મદરસાઓનાં બિલ્ડિંગ જેમનાં તેમ છે.

આ પણ વાંચો : કેટલા મચ્છર મર્યા તે ગણું કે આરામથી ઉંઘુ? - વિ.કે. સિંઘ



જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઍરફોર્સના ઑપરેશનની અસર સ્પષ્ટપણે દેખાય છે. બિલ્ડિંગમાં ઘણાંબધાં બાકોરાં દેખાય છે. બન્કર-બસ્ટિંગ મિસાઇલના હુમલામાં જરૂરી નથી કે આખું બિલ્ડિંગ ધ્વસ્ત થઈ જાય. આ સ્પાઇસ ગ્લાઇડ બૉમ્બને ઇઝરાયલે બનાવ્યા છે. એનો ઉપયોગ કરીને ઍરર્ફોસે જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી તાલિમ શિબિરને નષ્ટ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 07:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK