Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ઍક્સિડન્ટમાં NRI એન્જિનિયરનું મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ઍક્સિડન્ટમાં NRI એન્જિનિયરનું મોત

13 May, 2017 06:34 AM IST |

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ઍક્સિડન્ટમાં NRI એન્જિનિયરનું મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરના ઍક્સિડન્ટમાં NRI એન્જિનિયરનું મોત



According to the police, the victim lost control of the vehicle


ઍક્સિડન્ટમાં મૃત્યુ પામનાર જિતેશ જગદીશ જાધવ નવી મુંબઈના નેરુળનો રહેવાસી છે અને તે સાઉથ આફ્રિકામાં એક IT કંપનીમાં નોકરી કરે છે. કારમાં તેની પત્ની ડૉ. પલ્લવી બાજુમાં બેઠી હતી અને તેને મામૂલી ઈજા થઈ હતી. બાકીના ત્રણ જણને ઘણો માર વાગ્યો હતો અને તેમને નિગડીની લોકમાન્ય હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે.

ઍક્સિડન્ટ ગઈ કાલે સવારે મુંબઈથી પુણે જતાં વાહનોની લેનમાં કોલશેત ટનલ પાસે થયો હતો. એન્જિનિયરની કાર ટ્રક કન્ટેનર સાથે પાછળથી ભટકાઈ હતી. પોલીસે કહ્યું હતું કે પ્રવાસી ફૉર્ડ કાર પુરઝડપે જઈ રહી હતી. કાર ડ્રાઇવ કરી રહેલા જિતેશ જાધવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2017 06:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK