Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

03 May, 2019 10:01 AM IST | નવી દિલ્હી

બીજેપી 22૦-23૦ બેઠક જીતે તો મોદી વડાપ્રધાન ન પણ બને : સ્વામી

કોણ બનશે વડાપ્રધાન?

કોણ બનશે વડાપ્રધાન?


બીજેપીના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવો આશ્ચર્યકારક સંકેત આપ્યો છે કે બીજેપી 230થી ઓછી બેઠક જીતે તો શક્ય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન પણ બને. વધુમાં તેમણે નીતિન ગડકરીને આ પદ માટે યોગ્ય ગણાવ્યા હતા.

એક ઇન્ટરવ્યુમાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે ‘માની લો કે બીજેપી 220 કે 230 બેઠક જીતે છે અને એનડીએ સહયોગીઓને ૩૦ બેઠક મળે છે તો આ આંકડો 25૦ સુધી પહોંચે છે, પરંતુ એ પછી પણ અમારે ૩૦ બેઠકની જરૂર પડશે.’

આ પણ વાંચોઃ અમદાવાદ બાદ સુરતથી રાહુલ ગાંધીને સમન્સ બજાવવાના આદેશ



આ સ્થિતિમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની રહેશે એના જવાબમાં સ્વામીએ કહ્યું હતું કે એ સહયોગીઓ પર નિર્ભર છે કે એ અમને 3૦ કે 4૦ બેઠક આપશે. જો સહયોગી મનાઈ કરે તો અમે તેમને સ્વીકારી શકીએ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 10:01 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK