જો કે હૉસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર એક જ વ્યક્તિને છોડી બાકી કોઈને પણ મધમાખીના ડંખની ઈજા નહોતી થઈ. હૉસ્પિટલના સંચાલકોએ પેશન્ટોને સલામતી ખાતર ગાયનેકૉલૉજી વૉર્ડમાં ખસેડ્યા હતા.
જોકે આ મધમાખીઓના ઝુંડને કઈ રીતે બહાર ખસેડવું એની મૂંઝવણ પણ હૉસ્પિટલના સંચાલકોને થઈ હતી; કારણ કે પોલીસ, ફાયરબ્રિગેડ તથા એનજીઓ તમામે આ વિશે એમ કહી હાથ ઊંચા કરી દીધા કે આ સમસ્યાનો સામનો કઈ રીતે કરવો એની ટ્રેઇનિંગ તેમને મળી નથી. હૉસ્પિટલના સત્તાવાળાઓએ સ્થાનિક જાણકારોની મદદ લીધી હતી.
કાંદિવલીના પાવનધામમાં કે ઘાટકોપરના પારસધામમાં ક્વૉરન્ટીન સેન્ટર ફરી શરૂ નથી થયું
22nd February, 2021 08:15 ISTકોરોનાનો ફેલાવો રોકવો હોય તો સામૂહિક રસીકરણ અને વૅક્સિનની ડિલિવરી જ છે રામબાણ ઇલાજ
20th February, 2021 09:40 ISTગુંડાગર્દી કરીને કિન્નરોએ કરી ટ્રાફિક-પોલીસની પીટાઈ
18th February, 2021 14:01 ISTનાયર હૉસ્પિટલના ડૉક્ટરની આત્મહત્યા
17th February, 2021 12:58 IST