એક માણસના સૂચન પર રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં કઈ રીતે વધારી શકાય? : હાઈકોર્ટ
એ માટે તમારે વધુ વ્યક્તિઓ સમાવતી પૅનલના આધારે નિર્ણય લેવો જોઈએ’ એમ કહી એ માટે પૅનલ બનાવવાનો નર્દિેશ આપ્યો હતો. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ અમજદ સૈયદે આ બાબતે કહ્યું હતું કે ‘જ્યારે તમે આવા નિર્ણય લો છો ત્યારે તમે માત્ર સમાજના કેટલાક લોકોના જીવનધોરણને અસર કરો છો એવું નથી, પણ એને કારણે સામાન્ય માણસ પર આર્થિક બોજો પણ પડતો હોય છે. આ માટે સરકાર વધુ વ્યક્તિઓને સમાવતી કમિટી બનાવે. તમે એક વ્યક્તિના સૂચન પર આવો નિર્ણય ન લઈ શકો.’