Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે બાય પ્લેન દર્શન કરવા જવાશે અંબાજી, પાલિતાણા અને દ્વારકા

હવે બાય પ્લેન દર્શન કરવા જવાશે અંબાજી, પાલિતાણા અને દ્વારકા

28 December, 2011 05:16 AM IST |

હવે બાય પ્લેન દર્શન કરવા જવાશે અંબાજી, પાલિતાણા અને દ્વારકા

હવે બાય પ્લેન દર્શન કરવા જવાશે અંબાજી, પાલિતાણા અને દ્વારકા




અમદાવાદ: આ સ્થળો સહિત ગુજરાતમાં કુલ ૧૧ નવાં ઍરર્પોટ્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં ગઈ કાલે નાગરિક ઉડ્ડયન વિભાગની પરામર્શ સમિતિની બેઠક નાગરિક ઉડ્ડયન રાજ્યપ્રધાન સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતના ભાવિ વિકાસને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ગુજરાતમાં નવાં ૧૧ ઍરર્પોટ્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. એ પૈકી પ્રથમ તબક્કે પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં ઍરર્પોટના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં ગુજરાતમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નાગરિક ઉડ્ડયન સુવિધાના વિકાસની શ્રેષ્ઠ તકો રહેલી છે એને ધ્યાનમાં રાખીને નવાં ઍરર્પોટનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના વિશાળ દરિયાકિનારાને ધ્યાનમાં રાખીને દરિયામાં રનવે તૈયાર કરવા ફ્લોરિંગ જેટીના નિર્માણની શક્યતાને પણ ચકાસવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 05:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK