Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટમાં રોકડિયા મહાદેવનો રોકડથી શણગાર

રાજકોટમાં રોકડિયા મહાદેવનો રોકડથી શણગાર

21 August, 2019 09:23 AM IST | રાજકોટ

રાજકોટમાં રોકડિયા મહાદેવનો રોકડથી શણગાર

રોક​ડિયા મહાદેવ

રોક​ડિયા મહાદેવ


રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં આવેલી આસ્થા સોસાયટીમાં આવેલા નીલકંઠ મહાદેવને શ્રાવણની ઉજવણીના ભાગરૂપે અસલી ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર નવી નોટનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પચાસ રૂપિયાથી લઈને બે હજાર સુધીની નોટના આ શણગારમાં કુલ ૩,પ૯,૦૦૦ રૂપિયાની નોટનો વપરાશ કરવામાં આવ્યો હતો. સૌથી સારી વાત એ છે કે મહાદેવને ચડાવવામાં આવેલી આ તમામ રકમ સરકારી ‌સ્કૂલનાં બાળકોને જરૂરિયાત હશે એ મુજબની ભણવાની ચીજવસ્તુઓ લઈ આપવામાં ખર્ચવા માટે આવશે.

આ પણ વાંચો : Janmashtami 2019: જાણો ક્યા દિવસે થશે કૃષ્ણજન્મ, કેવી રીતે કરશો કાન્હાની આરાધના?



રૂપિયાના આ શણગાર માટે એકત્રિત કરાયેલી રકમ પણ મંદિરની દાનપેટીમાંથી નહીં, પણ સ્વયંસેવકોએ પોતાના ખિસ્સામાંથી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2019 09:23 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK