Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આખરે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને તોડી પડાયો

આખરે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને તોડી પડાયો

29 December, 2019 09:36 AM IST | Ahmedabad

આખરે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને તોડી પડાયો

નિત્યાનંદ આશ્રમ

નિત્યાનંદ આશ્રમ


અમદાવાદના નિત્યાનંદ આશ્રમ પર ઔડાનો હથોડો ચલાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપસલ કૉર્પોરેશને નિત્યાનંદના આશ્રમનું બાંધકામ તોડવાનું શરૂ કરી દીધું છે.

હાલ આશ્રમમાં સાધ્વીઓના રહેવાના ડોમ તોડી પડાયા હોવાની માહિતી મળી રહી છે. નિત્યાનંદના આશ્રમને તોડી પાડવા માટે ઔડા વિભાગે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરીને કચ્ચરઘાણ વાળવાનું શરૂ કર્યું હતું.



આ પણ વાંચો : સચિનમાંથી અપહરણ કરાયેલી કિશોરીને અમદાવાદમાં વેચીઃ છ મહિના આચર્યું દુષ્કર્મ


તમને જણાવીએ કે નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવા અને બાળકોને ગોંધી રાખવા મામલે હીરાપુરમાં આવેલી ડીપીએસ ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 09:36 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK