Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારત પોલિયોની જેમ કોરોનાને પણ ખતમ કરી શકશે : ડબ્લ્યુએચઓ

ભારત પોલિયોની જેમ કોરોનાને પણ ખતમ કરી શકશે : ડબ્લ્યુએચઓ

25 March, 2020 12:28 PM IST | Geneva
Agencies

ભારત પોલિયોની જેમ કોરોનાને પણ ખતમ કરી શકશે : ડબ્લ્યુએચઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વભરમાં કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ-હૂ)એ ભારત પાસે આશા વ્યક્ત કરી છે. હૂના કાર્યકારી નિર્દેશક ડૉક્ટર માઇકલ જે રેયોને કહ્યું કે ચીનની જેમ ભારત વધુ વસ્તી ધરાવતો દેશ છે અને એના દૂરગામી પરિણામ એ વાત પર નિર્ભર કરે છે કે વધુ વસ્તી ધરાવતા દેશ શું પગલાં ભરે છે. એ ખૂબ જ જરૂરી છે કે ભારત લોકોના સ્વાસ્થ્ય માટે જે આક્રમક નિર્ણયો લે છે એ ચાલુ રાખે.

તેઓએ ભારત પ્રત્યે આશા વ્યક્ત કરી છે કે ભારતે સ્મૉલ પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું. ભારતમાં ખૂબ જ ક્ષમતા છે, બધા દેશમાં ખૂબ ક્ષમતા છે.



નોંધનીય છે કે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોના વાઇરસે વિશ્વભરમાં ૧૬,૪૬૨ લોકોના જીવ લઈ લીધા છે અને ૩ લાખ ૭૫ હજારથી વધારે પૉઝિટિવ કેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 12:28 PM IST | Geneva | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK