માટીનાં કોડિયાંમાં બનેલા દુંદાળા દેવ
આ મૂર્તિ એક લાખ જેટલાં માટીનાં કોડિયાંમાંથી બનાવવામાં આવી છે. કોડિયાં માટીનાં હોવાથી આ મૂર્તિનું વિસર્જન પર્યાવરણને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડે. ૧૯ સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે.
તસવીર : એએફપી