ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન
મૃદુલા સિન્હા
ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન થયું છે. મૃદુલા સિન્હા શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા અને ભાજપના વરિષ્ટ અને પ્રભાવી નેતા હતા. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે.
Smt. Mridula Sinha Ji will be remembered for her efforts towards public service. She was also a proficient writer, making extensive contributions to the world of literature as well as culture. Anguished by her demise. Condolences to her family and admirers. Om Shanti. pic.twitter.com/EmYWcFEb5g
— Narendra Modi (@narendramodi) November 18, 2020
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, સિંન્હાજીને હંમેશા જનસેવાને લઈને પોતાના પ્રયાસોને લઈને યાદ કરવામાં આવશે.તે એક કુશળ લેખિકા હતા, જેમને સંસ્કૃતિની સાથે સહે સાહિત્યની દુનિયામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો સાથે મારી સંવેદના છે.
गोवा की पूर्व राज्यपाल व वरिष्ठ भाजपा नेता मृदुला सिन्हा जी का निधन बहुत दुःखद है। उन्होंने जीवन पर्यन्त राष्ट्र, समाज और संगठन के लिए काम किया। वह एक निपुण लेखिका भी थी, जिन्हें उनके लेखन के लिए भी सदैव याद किया जाएगा। उनके परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ। ॐ शान्ति
— Amit Shah (@AmitShah) November 18, 2020
દેશના ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે કે ગોવાના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ટ નેતા મૃદુલા સિન્હાજીનું નિધન અત્યંત દુઃખદ છે. તેમને જીવનપર્યંત રાષ્ટ્ર, સમાજ અને સંગઠન માટે કામ કર્યું. તેઓ એક ઉત્તમ લેખિકા પણ હતા, તેમને તેમના લેખો માટે સદૈવ યાદ કરવામાં આવશે. તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.
पूर्व राज्यपाल एवं साहित्यकार श्रीमती मृदुला सिन्हा का निधन मेरे लिए बेहद पीड़ादायक है। वे अपने लम्बे सार्वजनिक जीवन में हर दायित्व को निभाने में सहज और सफल रहीं।
— Rajnath Singh (@rajnathsingh) November 18, 2020
एक लेखिका के रूप में भी उन्होंने अपनी एक अलग पहचान बनाई।उनका पूरा जीवन समाज और साहित्य की सेवा के प्रति समर्पित रहा।
રક્ષા પ્રધાન રાજનાથ સિંહ બાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો.
मृदुलाजी ने हमेशा महिलाओं, वंचितों और अन्य निर्बल वर्गों से जुड़े मुद्दों को अपनी आवाज़ दी। उनका निधन मेरे लिए व्यक्तिगत क्षति है।
— Rajnath Singh (@rajnathsingh) November 18, 2020
मैं उनके प्रति अपनी भावपूर्ण श्रद्धांजलि अर्पित करते हुए उनके शोकाकुल परिवार के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ। ओम् शांति!
27 નવેમ્બર 1942ના રોજ બિહારના મુઝફ્ફરનગરમાં જન્મેલા મૃદુલા સિન્હા ગોવાના પહેલા મહિલા રાજ્યપાલ બન્યા હતા. રાજકારણ ઉપરાંત સાહિત્યની દુનિયામાં પણ તેમનું નામ ઘણા ઊંચા સ્થાને હતું. તેમણે પોતાના જીવનમાં 46થી વધુ પુસ્તકો લખી છે. વિજયારાજે સિંધિયા પર લખેલ તેમનું પુસ્તક 'એકથી રાની એસી ભી' પર ફિલ્મ પણ બની ચુકી છે.
गोवा की पूर्व राज्यपाल, प्रख्यात साहित्यकार एवं भाजपा की वरिष्ठ नेत्री मृदुला सिन्हा जी के निधन से मन व्यथित है। उनका निधन भाजपा परिवार के लिए एक अपूर्णीय क्षति है।
— Jagat Prakash Nadda (@JPNadda) November 18, 2020
मैं ईश्वर से उनकी आत्मा की शांति के लिए प्रार्थना करता हूं तथा शोकाकुल परिजनों के प्रति संवेदना व्यक्त करता हूं।
તેમના પતિ ડોક્ટર રામકૃપાલ સિન્હા બિહારમાં કેબિનેટ મંત્રી અને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહી ચુક્યા છે. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમ્યાન મૃદુલા સિન્હા કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ રહ્યા હતા. બાદમાં તેમને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.