Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અર્નાળાના હજારો મચ્છીમારોનો તહેસીલદારની ઑફિસે મોરચો

અર્નાળાના હજારો મચ્છીમારોનો તહેસીલદારની ઑફિસે મોરચો

09 August, 2012 05:10 AM IST |

અર્નાળાના હજારો મચ્છીમારોનો તહેસીલદારની ઑફિસે મોરચો

અર્નાળાના હજારો મચ્છીમારોનો તહેસીલદારની ઑફિસે મોરચો


 

અર્નાળા વિસ્તારમાં આવેલા માછીમારોની આરક્ષિત જગ્યા પર થયેલા અતિક્રમણ સામે તેમ જ અર્નાળાને નવું બંદર બનાવવા માટે આપવામાં આવેલી મંજૂરી સામે વિરોધ વ્યક્ત કરવા આ મોરચો કાઢવામાં આવ્યો હતો. અર્નાળા વિસ્તારમાં શાસનમાન્ય માછીમારોની આરક્ષિત જગ્યા સર્વે-ક્રમાંક ૧૪૪ અને ૧૪૫ની ૩૮ એકર જમીન પર ઘણા રિસૉર્ટ બાંધવામાં આવ્યા છે એટલે અર્નાળાના માછીમારોના ધંધાને ભારે અસર થઈ રહી છે. આ ઉપરાંત અર્નાળામાં નવું અત્યાધુનિક બંદર બાંધવા માટે શાસને માન્યતા આપી છે જેની પણ વિપરીત અસર માછીમારોના ધંધા પર થવાની હોવાથી એનો વિરોધ પ્રદર્શિત કરવા તેમણે મોરચો કાઢ્યો હતો. આ નવા બંદરને કારણે માછલી સૂકવવાની જગ્યા નહીં રહે એટલે મચ્છીમારીના ધંધા પર ભારે અસર થશે. થાણે જિલ્લાનો માછીમારીનો મોટા ભાગનો વ્યવસાય અર્નાળામાંથી જ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2012 05:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK