Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં શૉર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી: અજિત પવાર

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં શૉર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી: અજિત પવાર

13 February, 2021 11:33 AM IST | Pune
Gujarati Mid day Correspondent

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં શૉર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી: અજિત પવાર

અજિત પવાર

અજિત પવાર


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા મહિને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ) ખાતે ફાટી નીકળેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

૨૧ જાન્યુઆરીના રોજ પુણેમાં એસઆઇઆઇના મંજરી પરિસરની પાંચ માળની ઇમારતમાં આગ લાગતાં પાંચ શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન આ દુર્ઘટનાથી પ્રભાવિત થયું નહોતું.



આગ જ્યાં લાગી તે પરિસર ખાલી હતું અને ત્યાં કામ ચાલી રહ્યું હતું. આ ખાનગી ઇન્સ્ટિટ્યૂટ છે અને તેઓ તેમનું ઓડિટ હાથ ધરી રહ્યા હતા. સરકાર પણ તપાસ કરી રહી છે. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ સિવાય અન્ય કોઈ કારણ જવાબદાર નથી, અેમ તેમણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 11:33 AM IST | Pune | Gujarati Mid day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK