Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંત્રાલયના ચોથા માળે લાગી આગ, કોઈ જાનહાની નહીં

મંત્રાલયના ચોથા માળે લાગી આગ, કોઈ જાનહાની નહીં

31 March, 2020 11:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મંત્રાલયના ચોથા માળે લાગી આગ, કોઈ જાનહાની નહીં

તસવીર: આશિષ રાજે

તસવીર: આશિષ રાજે


મંત્રાલયના ચોથા માળે એક બંધ કૅબિનમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. ચોથા માળે U.D. Minister ના ચેમ્બરની બાજુમાં આવેલી શહેરી વિકાસ વિભાગની બંધ કૅબિનમાં કૉમ્યુટર અને પ્રિન્ટરમાં આગ લાગી હતી અગ્નિશમન દળને  રાત્રે આઠ વાગે ફોન આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્રણ જમ્બો ટેન્કર સાથે ચાર ફાયર એન્જીન ઘટના સ્થળે પહોચ્યા હતા અને રાત્રે 9.30 વાગ્યા સુધીમાં તેમને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ચોથા માળે પ્રસરેલા ધુમાડાને કારણે કેટલીક જગ્યાએથી સીલીંગવેઝ દૂર કરવી પડી હતી અને તાત્કાલિક ધોરણે થોડાક સમય માટે એ.સી. પ્લાન્ટ રૂમનું ઓપરેન પણ બંધ કરાવ્યું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયરમેને ઘણી મહેનત કરવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK