Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારિયો મિરાન્ડાની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ નહીં પણ અંતિમ દહનક્રિયા

મારિયો મિરાન્ડાની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ નહીં પણ અંતિમ દહનક્રિયા

13 December, 2011 09:28 AM IST |

મારિયો મિરાન્ડાની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ નહીં પણ અંતિમ દહનક્રિયા

મારિયો મિરાન્ડાની ઇચ્છા પ્રમાણે તેમની દફનવિધિ નહીં પણ અંતિમ દહનક્રિયા


 



મારિયો ખ્રિસ્તી હોવાને કારણે પરંપરાગત વિધિ પ્રમાણે તેમના મૃતદેહની દફનવિધિ કરવી જોઈએ, પણ તેમણે પોતે તેમની પત્ની હબીબાને કહ્યું હતું કે મૃત્યુ બાદ મારા મૃતદેહને દફન કરવાને બદલે એની દહન અંતિમવિધિ  કરવામાં આવે. મારિયોની આ ઇચ્છાને માન આપીને તેમની દહન અંતિમવિધિ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2011 09:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK