Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર વ્યંડળોના ત્રાસથી બાઇક અને કાર ચલાવતા લોકો થયા ત્રાહિમામ્

મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર વ્યંડળોના ત્રાસથી બાઇક અને કાર ચલાવતા લોકો થયા ત્રાહિમામ્

26 September, 2012 08:34 AM IST |

મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર વ્યંડળોના ત્રાસથી બાઇક અને કાર ચલાવતા લોકો થયા ત્રાહિમામ્

મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પર વ્યંડળોના ત્રાસથી બાઇક અને કાર ચલાવતા લોકો થયા ત્રાહિમામ્


સાંજના સમયે અહીંથી પસાર થતા બાઇક-કાર ચલાવતા લોકોને રસ્તામાં જબરદસ્તી ઊભા રાખીને વ્યંડળો પૈસા પડાવે છે. એને કારણે અહીંથી પસાર થતા બાઇકસવારો, કારચાલકો અને રાહદારીઓમાં ભય પ્રસરી ગયો છે. જો કોઈ વ્યંડળોને પૈસા ન આપે તો તેઓ માનસિક રીતે હેરાન કરે છે. આ બાબતે મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના કચ્છી-ગુજરાતી સેલના અધ્યક્ષ ભરત દનાણીએ સત્તાવાળાઓને આ પરિસરમાં સાંજના અને રાતના સમયે પોલીસ દ્વારા પૅટ્રોલિંગ કરવામાં આવે અને વ્યંડળોના ત્રાસથી જનતાને છુટકારો અપાવવામાં આવે એવી અપીલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2012 08:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK