Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધરતીકંપ: જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો

ધરતીકંપ: જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો

10 November, 2019 04:20 PM IST | Jamnagar

ધરતીકંપ: જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો

ધરતીકંપ

ધરતીકંપ


છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની ધરા અનેકવાર ધ્રુજી ઉઠી છે. ત્યારે ફરીએકવાર સૌરાષ્ટ્રના જામનગરમાં ધરતીકંપનો આંચકો આવ્યો છે. આજે 10 નવેમ્બરના રોજ જામનગરમાં 2.9ની તિવ્રતાનો ભુકંપનો આચકો અનુભવાયો હતો. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો હજું થોડા દિવસ પહેલા લાલપુરમાં 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ આજે ફરી ભાવનગરના મહુવામાં 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્રમાં અનેકવાર ધરતીકંપના આંચકા અનુભવાયા છે.

આ પણ જુઓ : છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા

30 ઓક્ટોબરના રોજ રોજકોટ જિલ્લામાં ભુકંપના 3 આંચકા અનુભવાયા
રાજકોટ જિલ્લામાં 30 ઓક્ટોબરના રોજ કોટડાસાંગાણીના હડમતાળા અને અરડોઇ ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 ઓક્ટોબરના રોજ બપોર આસપાસ બંને ગામોમાં ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના સડકપીપળીયા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જામનગગમાં 2.6, ભચાઉમાં 2.4, મહુવામાં 3.8 અને ગોંડલમાં 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 04:20 PM IST | Jamnagar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK