Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાબરી મસ્જિદના વિધ્વંસને ભૂલવાના નથીઃ ઓવૈસી

બાબરી મસ્જિદના વિધ્વંસને ભૂલવાના નથીઃ ઓવૈસી

06 February, 2020 08:19 PM IST | Mumbai Desk

બાબરી મસ્જિદના વિધ્વંસને ભૂલવાના નથીઃ ઓવૈસી

બાબરી મસ્જિદના વિધ્વંસને ભૂલવાના નથીઃ ઓવૈસી


અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ટ્રસ્ટના નિર્માણની જાહેરાત વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ બીજેપી પર આ જાહેરાતના સમયને લઈને હુમલો કર્યો છે.

દરમ્યાન મુસ્લિમ આગેવાન અને એઆઇએમઆઇએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડવાની ઘટનાને મુસ્લિમ સમાજ ભૂલ્યો નથી અને અમે અમારી આવનારી પેઢીઓને પણ આ ઘટના નહીં ભૂલવા દઈએ. તેમણે આ સાથે જ બાબરી મસ્જિદના વિધ્વંસ માટે સુપ્રીમ કૉર્ટને જવાબદાર ગણાવી દીધી.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 08:19 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK