Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ-19: મુંબઈની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે

કોવિડ-19: મુંબઈની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે

27 May, 2020 10:15 AM IST | Mumbai
Agencies

કોવિડ-19: મુંબઈની હૉસ્પિટલોમાં બેડની સંખ્યા વધારાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં કોવિડ-19ની સારવાર કરવામાં આવતાં તમામ હૉસ્પિટલો અને સેન્ટર્સમાં ૭૦૦૦ જેટલા બેડની સંખ્યા વધારવામાં આવશે. સોમવારે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટરના કાર્યાલયમાંથી આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. 

શહેરના મહાલક્ષ્મી રેસ કોર્સ, ગોરેગામ, દહિસર અને મુલુંડ વગેરે સબર્બ્સ વિસ્તારોમાં આ ૭૦૦૦ બેડની કૅપેસિટી વધારવામાં આવશે. ૩૧ મે સુધી બેડની ફૅસિલિટી હૉસ્પિટલોને મળી જશે. બાંદરામાં પણ ૨૪૭૫ બેડની કૅપેસિટી વધારવામાં આવશે. સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા નૉન-પબ્લિક હૉસ્પિટલોમાં પણ ૧૦૦ જેટલા બેડ વધારવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ સાથે નૉન-પબ્લિક હૉસ્પિટલોને પણ કોવિડ-19ના ઇલાજ સ્થળો તરીકે કવર કરવામાં આવશે. ઍમ્બુલન્સની સંખ્યા પણ ૧૦૦થી ૪૫૦ વધારવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 10:15 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK