Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માસ્ક અને સેનેટાઇઝર પછી હવે આર્સેનિક-30ના કાળાબજાર

માસ્ક અને સેનેટાઇઝર પછી હવે આર્સેનિક-30ના કાળાબજાર

29 May, 2020 12:46 PM IST | Mumbai
Faizan Khan, Samiullah Khan

માસ્ક અને સેનેટાઇઝર પછી હવે આર્સેનિક-30ના કાળાબજાર

આર્સેનિક-30 માટે ન્યુ ઇન્ડિયા હોમિયોપેથિક આગળ રાહ જોતા લોકો

આર્સેનિક-30 માટે ન્યુ ઇન્ડિયા હોમિયોપેથિક આગળ રાહ જોતા લોકો


કોરૈનાના કારણે દવાના દુકાનદારો પહેલા માસ્ક અને સેનેટાઇઝર અછત દર્શાવી બમણા ભાવે વેચતા હતા અમે હવે હોમિયોપેતીની દવા આર્સેનિક-30 પણ બમણા અને ઘણી જગ્આએ તો ત્રણ ગણા ભાવે વેચાઈ રહી છે.

કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે જ કોરોના સામે લડવા, રોગ પ્રતિકારક શરક્તિ વધારવા હોમિયોપેથીની આર્સેનિક આલ્બમ-30 દવા લેવાનું સુચન કર્યું છે. જ્યારે દુકાનદારોને એ બમણા અમને ત્રણ ગણા ભાવે વેચવાનું કારણ પુછ્યું ત્યાર તેમણે કહ્યું હતું કે ઉપરથી (મેન્યુફેક્ચરર) તરફથી જ ભાવ વધારીને આવ્યા છે.



આ બાબતે મિડ-ડે દ્વારા જ્યારે જાત તપાસ કરાઈ ત્યારે તેમાં જણાઈ આવ્યું હતું કે હોમિયોપથીની આર્સેનિક-30ની 100 ગોળીઓ જે માત્ર 20 રૂપિયામાં પડે છે એ દુકાનદારો રૂપિયા 70 થી લઇને 150 માં વેચી રહ્યા હતા.  તળેજાના એક કેમિસ્ટે એ બોટલ 150માં વેચી હતી. તેને જ્યાર આ બાબતે પછવામાં આવ્યિં ત્યારે તેણે કહ્યું હતું કે મેન્યુફેક્ચટરરે તેને એ બોટલ 120-130 રૂપિયામાં આપી હતી. અને એનાં પર એ 20 રૂપિયાનો નફો ચડ઼ાવીને વેચી રહ્યા હતા. તેનું કહેવું હતું કે અન્ય દુકાનદારો તો આજ દવા 250 થી 500 રૂપિયામાં વેચે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 12:46 PM IST | Mumbai | Faizan Khan, Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK