Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેલમાંથી હૉસ્પિટલમાં ભ્રષ્ટાચારી શશીકલાની કેદની મુદત પૂરી થઈ

જેલમાંથી હૉસ્પિટલમાં ભ્રષ્ટાચારી શશીકલાની કેદની મુદત પૂરી થઈ

28 January, 2021 12:36 PM IST | Mumbai
Agencies

જેલમાંથી હૉસ્પિટલમાં ભ્રષ્ટાચારી શશીકલાની કેદની મુદત પૂરી થઈ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય જાગરણ


તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાનાં નિકટનાં સાથી અને ભ્રષ્ટાચારના આરોપસર સજા પામેલાં વી. શશીકલાના જેલવાસની ચાર વર્ષની મુદત ગઈ કાલે પૂરી થઈ હતી, પરંતુ કોરોના ઇન્ફેક્શનને કારણે તેમણે જેલવાસ પછી તરત હૉસ્પિટલવાસ ભોગવવાનો રહેશે. શશીકલાના કોરોના ટેસ્ટનો રિપોર્ટ ગઈ ૨૦ જાન્યુઆરીએ પૉઝિટિવ આવ્યો હતો. ૨૦ જાન્યુઆરીએ તેમને બાઉરિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારપછી તેમને વિક્ટોરિયા હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 12:36 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK