Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉન 4.0: શું બંધ રહેશે અને કઈ છૂટછાટ અપાઈ છે?

લૉકડાઉન 4.0: શું બંધ રહેશે અને કઈ છૂટછાટ અપાઈ છે?

18 May, 2020 12:34 PM IST | Mumbai
Mumbai Correspondent

લૉકડાઉન 4.0: શું બંધ રહેશે અને કઈ છૂટછાટ અપાઈ છે?

લૉકડાઉન ફાઈલ તસવીર

લૉકડાઉન ફાઈલ તસવીર


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્ટ આપી હતી એ નવાં રૂપરંગ સાથેનું આજથી ૩૧ મે સુધીનું લૉકડાઉન 4.0 દેશભરમાં અમલમા મુકાયું છે ત્યારે જાણી લઈએ શું બંધ છે અને કઈ છૂટછાટ અપાઈ છે?

કઈ છૂટછાટો?



- રાજ્યો વચ્ચે સહમતી સાથે પૅસેન્જર વાહન અને બસ-સર્વિસ શરૂ કરી શકાશે
- રાજ્ય સરકાર રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરશે
- કન્ટેઇનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતની સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી 
- ફૂડ-ડિલિવરી ખૂલશે
- પાન-મસાલાના ગલ્લા ખૂલશે
- કન્ટેઇનમેન્ટ ઝોન અને મૉલની બહારની દુકાનો ખૂલશે
- દર્શકો વિનાના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, સ્ટેડિયમ ખૂલશે
- ઇ-કૉમર્સ કંપનીઓ રેડ ઝોનમાં બધું સપ્લાય કરી શકશે
- સરકારી ઑફિસો અને કેન્ટિનો ખૂલશે


શું બંધ?

- મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ
- મેટ્રો ટ્રેન સર્વિસ
- સ્કૂલ-કૉલેજ
- હોટેલ, રેસ્ટોરાં, સિનેમા હૉલ, શૉપિંગ મૉલ, જિમ, સ્વિમિંગ-પૂલ, ઑડિટોરિયમ
- દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો
- ધાર્મિક સ્થળો બંધ રહેશે.
- સાંજે ૭થી સવારે ૭ વાગ્યા સુધી બહાર નીકળવા પરનો પ્રતિબંધ યથાવત્


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 12:34 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK