Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાની અસર: આજ રાતથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ રદ

કોરોનાની અસર: આજ રાતથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ રદ

23 March, 2020 06:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોનાની અસર: આજ રાતથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ રદ

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


દેશમાં સતત વધતા કોરોનાના કેસને લીધે સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે અને આજે એટલે કે 24 માર્ચ મધરાતથી પેસેન્જર વિમાનો (ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ)ની મુસાફરી બંધ કરી છે. દેશના 19 રાજ્યોને લૉકડાઉન કર્યા બાદ હવે વિમાન સેવા પણ બંધ કરાઈ છે.

આઝાદી પછી અનેકવાર એવું બન્યું છે દેશમાં હિલચાલ પર રોક લાગી હોય. પરંતુ આવું પહેલી વાર થયું છે કે સૌ પ્રથમ સરકારે જનતા ક્ફર્યુ લગાડ્યું અને ત્યારબાદ એક પછી એક 19 રાજ્યોને લૉકડાઉન કર્યા છે.



આ પણ વાંચો: કોરોનાની અસર: આજ રાતથી 31 માર્ચ સુધી મુંબઈની લોકલ ટ્રેનો બંધ


આ પહેલાં સરકારે લોકલ ટ્રેન, પ્રિમિયમ ટ્રેમ, પેસેન્જર ટ્રેન, મેટ્રો સેવા, બસ સેવા બધુ જ બંધ કર્યું છે. સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે 130 લોકોને અઠવાડિયા સુધી ઘરમાં રાખવાના છે!


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2020 06:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK