Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

22 March, 2020 11:56 AM IST | Mumbai Desk
Agencies

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન

રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન


કોરોના વાઇરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રામનવમીના અવસર પર લોકોને અયોધ્યા આવવાનું જણાવી કહ્યું, આ બીમારી તેમના માટે નથી અને ન તો કંઈ બગાડી શકશે.
નૃત્ય ગોપાલદાસે કહ્યું કે બીમારી બીજા માટે છે. રામનવમી પર આવતા શ્રદ્ધાળુઓ માટે નથી. આવી બીમારી તેમનું કંઈ ન બગાડી શકે. તેથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવે. નૃત્ય ગોપાલદાસને આ બીમારી મહામારી બની હોવાની જાણ નથી તેવું પણ નથી, તેમ છતાં લાખોની ભીડને રામનવમી પર અયોધ્યા બોલાવવા માગે છે.

તેમણે કહ્યું જે બીમારી ફેલાઈ છે તે મોટી બીમારી છે. તેથી આ બીમારીથી બચવાના ઉપાય કરવા જોઈએ. લોકોએ પરસ્પર એકઠાં ન થવું જોઈએ. અલગ-અલગ રહેવું જોઈએ અને કોઈ છુઆછૂત ન કરો. હાથ ન મિલાવો.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 11:56 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK