Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ

લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ

29 December, 2011 05:32 AM IST |

લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ

લોકપાલને સંવૈધાનિક દરજ્જો નહીં મળતાં કૉન્ગ્રેસ-બીજેપીના આરોપ-પ્રત્યારોપ




આ મુદ્દે વાત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ‘પહેલાં બીજેપી આ મુદ્દે સરકારની સાથે હતી, પણ સંસદમાં એણે આ મુદ્દે સરકારના વિરોધમાં મતદાન કર્યું હતું. આમ બીજેપીનો અસલી ચહેરો સામે આવી ગયો છે.’





સોનિયા ગાંધીના આ આક્ષેપનો જવાબ આપતાં બીજેપીના નેતા વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે ‘લોકપાલને સંવૈધાનિક દરજ્જો ન મળી શક્યો એ કૉન્ગ્રેસની નિષ્ફળતા છે. કૉન્ગ્રેસ જ પોતાના સંસદસભ્યોની બરાબર ગણતરી નથી કરી શકી. અમે જવાબદાર વિરોધપક્ષ તરીકેની અમારી જવાબદારી બહુ સારી રીતે સમજીએ છીએ એટલે કૉન્ગ્રેસ અમારા પર કારણ વગરના આરોપ લગાડવાનું બંધ કરી દે.’

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2011 05:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK