મારી યાદશક્તિ અને ગણતરી બન્ને કમજોર છે : ચિદમ્બરમ
તમે કેટલી વખત રાજીનામું આપ્યું એના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે મારી ગણતરી પણ ખૂબ જ કમજોર છે. ચિદમ્બરમે કહ્યું હતું કે દિલ્હી અને મુંબઈ બ્લાસ્ટ્સમાં થોડીઘણી માહિતી મળી છે, પરંતુ હજી સુધી શંકાસ્પદો સુધી પહોંચી નથી શકાયું.