Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચારધામ યાત્રાઃ ભક્તો માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

ચારધામ યાત્રાઃ ભક્તો માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

09 May, 2019 09:58 AM IST | કેદારનાથ

ચારધામ યાત્રાઃ ભક્તો માટે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

કેદારનાથ ધામના ખુલ્યા કપાટ

કેદારનાથ ધામના ખુલ્યા કપાટ


ગુરૂવારે સવારે બરાબર સવારે 5 વાગ્યેના 35 મિનિટે કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા હતા. આવતા 6 મહિના સુધી ભોલેબાબાની પૂજા અહીં થઈ શકશે. દેશ વિદેશથી આવતા યાત્રિકો કેદારનાથ બાબાના આશીર્વાદ લઈ શકશે. કપાટ ખુલવાના મોકા પર 5 હજારથી વધુ ભક્તો આ શુભ અવસરના સાક્ષી બન્યા.

ગુરૂવારે સવારે ચાર વાગ્યાથી જ કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તૈયારીઓ શરૂ કરવી હતી. ડોલીની પૂજા અર્ચના બાદ પૂજારીઓએ વેદપાઠ કરાવ્યા અને સાફ સફાઈ કરી ભોગ લગાવામાં આવ્યો. જે બાદ 6 વાગ્યે ભક્તો માટે કપાટ ખોલવામાં આવ્યા.



KEDARNATH DHAM



આવતા 6 મહિના સુધી ભક્તો કેદારનાથ બાબાના દર્શન કરી શકશે. ભારે બરફ વર્ષા વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો બાબાના દર્શને આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 09:58 AM IST | કેદારનાથ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK