Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કન્યાના આપઘાતના પ્રયાસ બાદ પ્રેમીએ આઇસીયુમાં લગ્ન કરવાં પડ્યાં

કન્યાના આપઘાતના પ્રયાસ બાદ પ્રેમીએ આઇસીયુમાં લગ્ન કરવાં પડ્યાં

06 December, 2019 11:41 AM IST | Pune

કન્યાના આપઘાતના પ્રયાસ બાદ પ્રેમીએ આઇસીયુમાં લગ્ન કરવાં પડ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણેના ચાકણ વિસ્તારમાં પ્રેમમાં નિષ્ફળતાના કારણે આપઘાતનો પ્રયાસ કરનારી યુવતી સાથે હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં સાત ફેરા ફરવાની પ્રેમી સૂરજ નલાવડેને ફરજ પાડવામાં આવી હતી. લાંબા વખતના સંબંધ બાદ સૂરજે લગ્ન કરવાનો નકાર ભણતાં કન્યાએ ૨૭ નવેમ્બરે ઝેર પીને આપઘાત કર્યો હતો. કન્યા નીચી જાતિની હોવાનું કહીને સૂરજે પરણવાની ના પાડી હતી. સૂરજ ત્રણ દિવસ પહેલાં કન્યા જોડેના સંપર્કો કાપીને રફૂચક્કર થઈ ગયો હતો, પરંતુ સ્થાનિક સંસ્થાના કાર્યકરો સૂરજ શોધીને હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં લઈ ગયા હતા અને ત્યાં એકબીજાને હાર પહેરાવીને લગ્ન કરવાની ફરજ પાડી હતી. બે દિવસ પહેલાં કન્યાએ સૂરજ વિરુદ્ધ બળાત્કાર અને જાતિભેદ વિરોધી કાનૂની કલમો હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 11:41 AM IST | Pune

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK