રેલવેમાં ટિકિટોની મોટી કાળાબજારી સામે આવી રહી હોવાથી સેન્ટ્રલ રેલવેએ આઇટી સેલની શરૂઆત કરી છે. જેઓ ટિકિટ બુક કરતા લોકો અને એજન્ટો પર ધ્યાન કેન્દ્રીત કરશે. મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ‘આ આઇટી સેલ તત્કાળ ટિકિટના નામ પર થતી લોકો સામે છેતરપિંડીમાં લોકોને બચાવશે અને એકસાથે થતા મોટા બુકિંગમાં પણ દેખરેખ કરશે.
સેન્ટ્રલ રેલવેમાં ટિકિટોની કાળાબજારીની અનેક ફરિયાદો સામે આવતાં સોમવારે મધ્ય રેલવેના પ્રબંધક સંજીવ મિત્તલે આઇટી સેલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મધ્ય રેલવેના સુરક્ષા કમિશનર અતુલ પાઠક પણ હાજર રહ્યા હતા.
આતંકી સંગઠને સ્વીકારી અંબાણીના ઘરની પાસે વિસ્ફોટક રાખવાની જવાબદારી
28th February, 2021 19:15 ISTCoronavirus: મહારાષ્ટ્રના પૂણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ અને કૉલેજ બંધ
28th February, 2021 16:37 ISTMumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
28th February, 2021 15:24 ISTતોડી દીવાર, નિકલી બારગર્લ્સ
28th February, 2021 11:08 IST