Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BSNL અને MTNLના કસ્ટમરોના રોમિંગ ચાર્જ દૂર થશે

BSNL અને MTNLના કસ્ટમરોના રોમિંગ ચાર્જ દૂર થશે

25 September, 2013 03:08 AM IST |

BSNL અને MTNLના કસ્ટમરોના રોમિંગ ચાર્જ દૂર થશે

BSNL અને MTNLના કસ્ટમરોના રોમિંગ ચાર્જ દૂર થશે






હાલમાં દિલ્હી સિવાયના નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં BSNLના કસ્ટમરો પાસેથી રોમિંગ ચાર્જ લઈ શકાતો હોવા છતાં આ ચાર્જ લેવામાં નથી આવતો અને ભવિષ્યમાં આખા દેશમાં આ રીતે ફ્રી રોમિંગ કરવાની યોજના છે. BSNLના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર આર. કે. ઉપાધ્યાયે કહ્યું હતું કે કૉર્પોરેટ કસ્ટમરો માટે જૉઇન્ટ સર્વિસ આપવા માટે BSNL અને MTNL વચ્ચે કરાર કરવામાં આવ્યા છે અને આવા કસ્ટમરોને પણ ઘણી નવી સુવિધા ઓછા દરે આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2013 03:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK