Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્તન-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા પિન્કેથૉન યોજાઈ

સ્તન-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા પિન્કેથૉન યોજાઈ

17 December, 2012 04:54 AM IST |

સ્તન-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા પિન્કેથૉન યોજાઈ

સ્તન-કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા પિન્કેથૉન યોજાઈ


છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત યોજાતી આ દોડમાં મહિલાઓને થતા સ્તન-કૅન્સરની માહિતી અને એને કઈ રીતે રોકી શકાય, એની સારવાર શું હોય એ વિશે માહિતી આપવામાં આવે છે અને એ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ગઈ કાલે યોજાયેલી આ દોડમાં સહભાગી થયેલી મહિલા-રનર્સને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા બૉલીવુડની અભિનેત્રી કરિશ્મા કપૂર, તારા શર્મા, લિસા હેડન તેમ જ ઍક્ટર અને મૉડલ મિલિંદ સોમણ હાજર રહ્યાં હતાં. તારા શર્માએ આ દોડમાં ભાગ પણ લીધો હતો. આ દોડ ત્રણ કૅટેગરીમાં થઈ હતી : ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર.

તસવીરો : શાદાબ ખાન


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2012 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK