Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાઇંદર-વસઈ જેટ્ટીનું કામ પૂરું થવાથી વાહનચાલકોનો સમય ને ઈંધણ બચશે

ભાઇંદર-વસઈ જેટ્ટીનું કામ પૂરું થવાથી વાહનચાલકોનો સમય ને ઈંધણ બચશે

18 June, 2019 10:53 AM IST | મુંબઈ

ભાઇંદર-વસઈ જેટ્ટીનું કામ પૂરું થવાથી વાહનચાલકોનો સમય ને ઈંધણ બચશે

ભાઇંદર-વસઈ જેટ્ટીનું કામ પૂરું થવાથી વાહનચાલકોનો સમય ને ઈંધણ બચશે


ભાઈંદરથી વસઈ જવા માટે વાહનચાલકોએ અત્યારે હાઇવે સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી સમય અને ઈંધણના વેડફાટની સાથે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાઈંદરથી ૧૫ મિનિટમાં વસઈ પહોંચી શકાય એ માટે ૨૦૧૭માં સ્થાનિક સંસદસભ્ય રાજન વિચારેએ રો-રો સર્વિસ શરૂ કરવા માટેની મંજૂરી મૅરિટાઇમ બોર્ડ પાસેથી મેળવી હતી.

આ કામ માટે સરકાર દ્વારા ૧૪ કરોડ ૨૫ લાખ રૂપિયા ફાળવીને ભાઈંદર અને વસઈ એમ બન્ને બાજુએ જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરાયું હતું. જોકે વચ્ચે કામની ઝડપ કોઈક કારણસર ઓછી થતાં રાજન વિચારેએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને કામ ફરી શરૂ કરાવ્યું હતું, જે દિવાળી સુધી પૂરું થાય એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 10:53 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK