Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અણ્ણાને આત્મચિંતન કરવાની બાળ ઠાકરેની સલાહ

અણ્ણાને આત્મચિંતન કરવાની બાળ ઠાકરેની સલાહ

31 December, 2011 04:16 AM IST |

અણ્ણાને આત્મચિંતન કરવાની બાળ ઠાકરેની સલાહ

અણ્ણાને આત્મચિંતન કરવાની બાળ ઠાકરેની સલાહ


 

અણ્ણાના આંદોલનના થયેલો ફિયાસ્કો પર વધુ કટાક્ષ કરતાં તેમણે લખ્યું હતું કે થોડા મહિના પહેલાં જે મિડિયાએ તેમને માથા પર ઊંચકી લીધા હતા એ મિડિયાએ જ અણ્ણાના આંદોલનનો કેવો રકાસ થયો છે એના સનસનાટીભર્યા ન્યુઝ આપ્યા છે.

અણ્ણાને એક દિવસનું ભાડું પાછું મળશે નહીં

ત્રણ દિવસના ઉપવાસ માટે ભાડું ભરવા છતાં બીજા દિવસે જ ઉપવાસ સમાપ્ત કરનારા અણ્ણા હઝારેને ત્રીજા દિવસનું ભાડું પાછું નહીં મળે. એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના નિયમોમાં રીફન્ડ આપવાની જોગવાઈ નથી એટલે એક દિવસના ભાડાની અઢી લાખ રૂપિયાની રકમ પાછી નહીં મળે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2011 04:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK