Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીમ અણ્ણા વિખેરાઈ જતાં દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થયો : બાળ ઠાકરે

ટીમ અણ્ણા વિખેરાઈ જતાં દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થયો : બાળ ઠાકરે

09 August, 2012 05:07 AM IST |

ટીમ અણ્ણા વિખેરાઈ જતાં દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થયો : બાળ ઠાકરે

ટીમ અણ્ણા વિખેરાઈ જતાં દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થયો : બાળ ઠાકરે


 

સૌથી પહેલાં દેશવાસીઓને મૂરખ બનાવવામાં તેઓ સફળ રહ્યા. તેમની ટીમ તો બહુ પહેલાં જ વિખેરાઈ જવી જોઈતી હતી. જોકે ટીમ વિખેરાઈ ગઈ છે ત્યારે સવાલ એ થાય છે કે તેમની ટીમ નવા બંધારણ સાથે નવેસરથી બનશે? ભ્રષ્ટાચારની વાત બાજુએ રહી, ઊલ્ટાનું તેમની ટીમે તો દેશને ટૉર્ચર જ કર્યો છે. તેમની ટીમ વિખેરાઈ જતાં આપણા દેશના લોકોનો માથાનો દુખાવો દૂર થઈ ગયો છે એટલું જ નહીં, ખુદ અણ્ણા પોતે પણ રાહત અનુભવી રહ્યા હશે. ટીમ અણ્ણાને લીધે આપણા દેશનું બંધારણ જોખમમાં આવી ગયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2012 05:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK