Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે

મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે

20 October, 2011 05:15 PM IST |

મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે

મનમોહન ઉવાચ્ : અડવાણી આકરા શબ્દો ને ભાષાનો પ્રયોગ ન કરે


મનમોહન સિંહે અડવાણીની વડા પ્રધાન તરીકેની તેમની કાબેલિયત વિશે જવાબ આપવાની ના પાડી હતી. અડવાણીએ મનમોહન સિંહને સૌથી નબળા વડા પ્રધાન કહ્યા હતા.

સરકાર તેલંગણાના અલગ રાજ્યનો ખરડો સંસદમાં લાવે તો અમે ટેકો આપવા તૈયાર - અડવાણી

તેલંગણા: યુપીએ (યુનાઇટેડ પ્રોગેસિવ અલાયન્સ) સરકાર તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વચનમાંથી ફરી ગઈ છે એવો આક્ષેપ કરતાં બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા દરમ્યાન મોટી મેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘સરકાર ધારે તો અલગ રાજ્યનો ખરડો સંસદના શિયાળુ સત્રમાં લાવે અને હું વચન આપું છું કે અમારા મેમ્બરો એને મંજૂર કરવામાં મદદ કરશે. જોકે યુવાનો સુસાઇડ કરતા હોવા છતાં આ સરકારનું પેટનું પાણી હલતું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2011 05:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK