Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સશક્ત લોકપાલ બિલ જ પાસ થવું જોઈએ : અરુણ જેટલી

સશક્ત લોકપાલ બિલ જ પાસ થવું જોઈએ : અરુણ જેટલી

30 December, 2011 05:28 AM IST |

સશક્ત લોકપાલ બિલ જ પાસ થવું જોઈએ : અરુણ જેટલી

 સશક્ત લોકપાલ બિલ જ પાસ થવું જોઈએ : અરુણ જેટલી


 

આખા દેશની નજર રાજ્યસભા પર મંડાયેલી છે અને આ કારણે દેશના હિતમાં નિર્ણય લેવામાં આવે એ બહુ જરૂરી છે. દેશને અત્યારે જરૂર છે મજબૂત અને અસરકારક લોકપાલ બિલની. નબળા અને અર્થહીન લોકપાલ બિલની કોઈ જરૂર નથી, કારણ કે એનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવામાં કોઈ મદદ મળવાની નથી.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 05:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK