Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી

અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી

05 January, 2020 09:06 AM IST | Mumbai Desk

અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી

અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી


અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને લઇને એ.એસ.પી.પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2020 09:06 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK