પોતાની ટીમના વિખવાદ વચ્ચે અણ્ણાનું મૌનવ્રત શરૂ
ADVERTISEMENT
પ્રશાંત ભૂષણના કાશ્મીરમાં જનમત લેવાના અને અરવિંદ કેજરીવાલના અણ્ણા સંસદથી પર છે એવાં નિવેદનોને લીધે ટીમ અણ્ણા મુશ્કેલીમાં આવી ગઈ છે. ઍક્ટિવિસ્ટ સ્વામી અગ્નિવેશે અણ્ણા પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ‘અણ્ણાના આંદોલનમાં કોઈ લોકશાહી નથી.’
અણ્ણાના ગામના સરપંચ રાહુલ ગાંધીને મળશે
અણ્ણા હઝારેના ગામ રાળેગણ સિદ્ધિના સરપંચ જયસિંહ માપારી કૉન્ગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીને આવતી કાલે મળશે. સરપંચ જયસિંહ માપારી રાહુલ ગાંધીને મળીને વૉટરશેડ ક્ષેત્રે રાળેગણ સિદ્ધિએ કરેલી પ્રગતિને નિહાળવા માટે ગામની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપશે.