Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના

અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના

28 September, 2012 05:47 AM IST |

અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના

અમિત શાહ વિશે કમેન્ટ નહીં કરવાની બીજેપીના સિનિયર નેતાઓને સૂચના



શાહ માટે હજી પણ કપરા દિવસો છે જ



સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં તડીપાર થયેલા અમિત શાહ પાછા આવ્યા એ સારા સમાચાર ચોક્કસ છે, પણ તેમને માટે સારા દિવસો આવ્યા એવું ન કહી શકાય. કારણ કે ૧૦ દિવસ પહેલાં સીબીઆઇએ સોહરાબુદ્દીનના સાથીદાર એવા તુલસી પ્રજાપતિના ફેક એન્કાઉન્ટર કેસમાં દાંતા કોર્ટમાં જે ચાર્જશીટ ફાઇલ કરી છે એ ચાર્જશીટમાં અમિત શાહને પહેલા નંબરના આરોપી ગણાવવામાં આવ્યા છે. તુલસી પ્રજાપતિ કેસની ચાર્જશીટ દાર્શનિક પુરાવાઓ અને જુબાનીના આધારે તૈયાર કરવામાં આવી છે. આ કેસમાં અમિત શાહની ઇન્ક્વાયરી હજી બાકી છે. આ જ કારણસર પ્રબળ શક્યતા એવી છે કે ગુજરાતમાં પાછા આવતા અમિત શાહને સીબીઆઇ આગામી દિવસોમાં તુલસી પ્રજાપતિ કેસમાં અમિત શાહની ઇન્ક્વાયરી શરૂ કરે અને જરૂર પડે તો તેમની અરેસ્ટ પણ કરે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2012 05:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK