Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું મૂળ ઘર હવે બની જશે તેમનું સ્મૃતિ ભવન

ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું મૂળ ઘર હવે બની જશે તેમનું સ્મૃતિ ભવન

26 December, 2011 05:15 AM IST |

ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું મૂળ ઘર હવે બની જશે તેમનું સ્મૃતિ ભવન

ધીરુભાઈ અંબાણીનું ચોરવાડનું મૂળ ઘર હવે બની જશે તેમનું સ્મૃતિ ભવન


 

જે ફાઇનલી હવે બુધવારે ધીરુભાઈ અંબાણીના જન્મદિવસે તેમના ચાહકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ ‘ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવન’ શાસ્ત્રોક્ત રીતે ભાગવત-કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમની તૈયારીઓનાં આખરી રંગરૂપ ચકાસવા માટે કોકિલાબહેન અંબાણી એક દિવસ પહેલાં એટલે કે આવતી કાલે ચોરવાડ આવી જશે, જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બુધવારે સવારે પોતાની ફૅમિલી સાથે ચોરવાડ પહોંચશે અને મોડી સાંજ સુધી ચોરવાડ રોકાશે.

કોકિલાબહેન ચોરવાડ આવશે એ વાતને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રવક્તા દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે, પણ મુકેશ અંબાણી આવશે કે કેમ એ બાબતે સ્પષ્ટતા કરવામાં નથી આવતી.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2011 05:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK