Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન ફરી શરૂ થશે

અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન ફરી શરૂ થશે

22 May, 2016 05:34 AM IST |

અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન ફરી શરૂ થશે

અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન ફરી શરૂ થશે



toy train



ટૉય-ટ્રેન ચલાવતી સેન્ટ્રલ રેલવેએ આ સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવાની માહિતી આપી છે.

સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ આદેશ આપ્યો છે કે અમન લૉજ-માથેરાન ટૉય-ટ્રેન સર્વિસ બંધ નહીં થાય. જ્યાં સુધી ટ્રેન દોડાવવાની સલામતીનો પ્રશ્ન છે ત્યાં સુધી આ વિભાગમાં ટ્રેન-સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવશે.’

૧૦૯ વર્ષ જૂની આ ટૉય-ટ્રેનની સર્વિસ માથેરાનની ખાસિયત છે. બે મે અને સાત મેએ ટ્રેન પાટા પરથી ખડી પડતાં આ અઠવાડિયે અગાઉ રદ કરવામાં આવી હતી અને આ અકસ્માતો પાછળનું કારણ જાણવા સેન્ટ્રલ રેલવેએ તપાસ સમિતિ નીમી છે.

નેરળ-માથેરાન લાઇટ રેલવે ૧૯૦૧ અને ૧૯૦૭ વચ્ચે આદમજી પીરભોય નામના એક ભારતીય બિઝનેસમૅન અને દાનવીરે ૧૬ લાખ રૂપિયાને ખર્ચે બાંધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2016 05:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK