Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે

નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે

20 October, 2012 06:14 AM IST |

નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે

નીતિન ગડકરી પરના આક્ષેપો ખોટા : બાળ ઠાકરે


તેમના આવા આક્ષેપોથી ગડકરીના ગઢના કાંકરા પણ ખરવાના નથી. કેજરીવાલ ઍન્ડ કંપનીએ નીતિન ગડકરી પર બૉમ્બ નાખવાના છે એવા ન્યુઝ મિડિયામાં ફેલાવી દીધા, પણ તેમના આ ન્યુઝથી સાદો ફટાકડો પણ ફૂટ્યો નથી.’

અરવિંદ કેજરીવાલે રાજકીય વ્યક્તિઓ પર આક્ષેપો કરીને પ્રસિદ્ધિ મેળવવાનો ધંધો ચાલુ કરી દીધો હોવાનું જણાવીને બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાળેગણ સિદ્ધિના અણ્ણા હઝારે હાથમાં કોઈ પણ કાગળિયું લઈને મારા હાથમાં પુરાવા લાગ્યા છે કહીને મોટી-મોટી હાંકતા અને એકાદ પર વરસી પણ જતા, પરંતુ એથી આગળ તેઓ કંઈ કરી શકતા નહીં. અરવિંદ કેજરીવાલ પણ આ બાબતમાં અણ્ણા હઝારેના ચેલા જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2012 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK