Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોરોનાના ભયથી બ્રાઝિલની જેલોમાંથી લગભગ ૧૦૦૦ જેટલા કેદીઓ નાસી ગયા

કોરોનાના ભયથી બ્રાઝિલની જેલોમાંથી લગભગ ૧૦૦૦ જેટલા કેદીઓ નાસી ગયા

19 March, 2020 10:04 AM IST | Mumbai Desk

કોરોનાના ભયથી બ્રાઝિલની જેલોમાંથી લગભગ ૧૦૦૦ જેટલા કેદીઓ નાસી ગયા

કોરોનાના ભયથી બ્રાઝિલની જેલોમાંથી લગભગ ૧૦૦૦ જેટલા કેદીઓ નાસી ગયા


કોરોના વાઇરસના ભયથી લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે બ્રાઝિલના સાઓ પાઓલોની ચાર અધખુલ્લી જેલમાંથી સેંકડો કેદીઓ નાસી ગયા હતા. કેટલાક કેદીઓએ જેલના સત્તાવાળાઓને ટૂંકી રજાની અરજીઓ મોકલી હતી, પરંતુ કોરોના વાઇરસનો ચેપ ફેલાવાની આશંકાને કારણે જેલના અધિકારીઓએ રજાની અરજીઓ નામંજૂર કરી હતી. ત્યાર પછી લગભગ ૧૦૦૦થી વધારે કેદીઓ નાસી ગયા હોવાનું સરકારી અધિકારીઓએ જણ‌ાવ્યું હતું. એમાંથી ૧૭૪ કેદીઓને પાછા પકડી લેવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 10:04 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK