બ્રીચ કૅન્ડી નજીક ભેલપૂરી વેચતા ગરીબ પિતાના ચાર પુત્રોમાં સૌથી નાના જિલાજિત યાદવનું અકસ્માતમાં મૃત્યુ થતાં રાજીવનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં હૉસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. તેમણે રાત્રે તથા સવારે ટ્રાફિકપોલીસના બેજવાબદાર વર્તન સામે રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું. રાજીવનગર સોસાયટીમાં રહેતી નીતુ ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ રસ્તા પર છેલ્લા ૧૫ દિવસમાં ૭ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લાં બે વર્ષથી અહીં સિગ્નલ કામ કરતું નથી. ૧૮ ઑક્ટોબરે આ જ સ્થળે મુસ્કાન શેખ નામની ૧૩ વર્ષની ટીનેજર પોતાના પિતા સાથે રસ્તો ક્રૉસ કરી રહી હતી ત્યારે એક કારે ટક્કર મારતાં તેના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી.’
રાજીવનગરના લોકો આ અકસ્માત માટે તાડદેવની ટ્રાફિકપોલીસને જવાબદાર ગણાવી રહ્યો છે.
ઍમેઝૉન પ્રાઇમનાં ચીફે તાંડવની કન્ટ્રોવર્સીને લઈને રેકૉર્ડ કર્યું નિવેદન
24th February, 2021 11:18 ISTદીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન
24th February, 2021 11:08 ISTKareena Kapoorને મળી હોસ્પિટલમાંથી રજા, દીકરાની પહેલી ઝલક આવી સામે
23rd February, 2021 15:04 ISTKareena Kapoor Khan બીજી વાર બની માતા, એક્ટ્રેસે આપ્યો દીકરાને જન્મ
21st February, 2021 10:58 IST